Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીમાં દમણગંગા નદીના કિનારે દોઢ દિવસના ગણેશજીને વિદાય અપાઈ

Vapi, Valsad | Aug 28, 2025
વાપીના દણગંગા નદી કિનારે દોઢ દિવસના ગણેજીને વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ તથા વાપીની ફાયરની ટીમ દ્વારા પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us