Download Now Banner

This browser does not support the video element.

ઉમરપાડા: સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર લોકો ડૂબ્યા.

Umarpada, Surat | Sep 7, 2025
સુરત જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સામે આવી છે. મહુવા અને ઉમરપાડા તાલુકામાં કુલ ચાર વ્યકિ્તઓ પાણીમાં ડૂબી ગયા હતા. આ પૈકી બે વ્યકિ્તઓનો બચાવ કરવામાં આવ્યો છે.કાછલ ગામની ખાડીમાં ત્રણ યુવાનો ગણેશ વિસર્જન માટે ગયા હતા. ત્યાં તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા. જ્યારે 37 વર્ષીય ચેતન ચૌધરીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.| બારડોલી ફાયર વિભાગની ટીમ તેમની શોધખોળ કરી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us