Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: રાજ્યમાં કોંગ્રેસ દ્વારા પ્રમુખોની નિમણૂકને લઈ ગુજરાત પ્રદેશ વિપક્ષ નેતા અમિત ચાવડાએ સર્કિટ હાઉસ ખાતેથી પ્રતિક્રિયા આપી

Junagadh City, Junagadh | Sep 9, 2025
રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જુદા જુદા શહેર જિલ્લા તાલુકા મથકોના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી અને સપ્ટેમ્બર માસ સુધીમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ છેડા ના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us