Download Now Banner

This browser does not support the video element.

કાલોલ: કાલોલ શહેર સ્થિત ધી એમ.જી.એસ સ્કૂલ અને સરસ્વતી વિદ્યામંદિર ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી

Kalol, Panch Mahals | Sep 11, 2025
કાલોલ શહેર ધી એમ.જી.એસ સ્કૂલ અને સરસ્વતી વિદ્યામંદિર ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃમિના કારણે બાળકોમાં આર્યનની ઉણપ (પાંડુરોગ) થાય છે, જે તેમના માનસિક અને શારીરિક વિકાસને અવરોધે છે જેવી બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આંગણવાડીના બાળકો, શાળાએ જતા બાળકો, શાળાએ ના જતા બાળકો,મળીને સાત હજાર જેટલા બાળકો ને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us