Download Now Banner

This browser does not support the video element.

વિરમગામ: વિરમગામના રામદેવપીરના ભક્તનો અનોખો ઉપવાસ: નવ દિવસ માત્ર ખાય છે લીલાં મરચાં

Viramgam, Ahmedabad | Sep 2, 2025
વિરમગામના રામદેવપીરના એક ભક્તની ભક્તિ અને આસ્થા એટલી અદભૂત છે કે તેઓ નવ દિવસના ઉપવાસ દરમિયાન માત્ર તીખાં લીલાં મરચાં જ ખાય છે! આ ભક્ત રામદેવપીરની કૃપા અને આધ્યાત્મિક શક્તિના બળે આ અનોખો ઉપવાસ.....
Read More News
T & CPrivacy PolicyContact Us