Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: પ્રેમાનંદ વિદ્યામંદિર ખાતે ભજન સમ્રાટ પ્રાણલાલભાઈ વ્યાસના જીવન આધારિત પુસ્તકનું પરિચય કાર્યક્રમ યોજાયો

Junagadh City, Junagadh | Sep 1, 2025
ભજનનો પ્રાણ એટલે સ્વ પ્રાણલાલભાઈ વ્યાસ તેમના જીવન પર સંપાદિત થયેલ પુસ્તક પ્રાણ એક સ્મરણ પુસ્તક નો પરિચય સાથે રસદર્શન કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રોફેસર ભરતભાઈ મેસિયા દ્વારા પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us