Download Now Banner

This browser does not support the video element.

નવસારી: આજે ગણેશ ઉત્સવનું લઈને નવસારી જિલ્લામાં 5,000 થી વધુ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું

Navsari, Navsari | Aug 27, 2025
આજે ગણેશ ચતુર્થી ને લઈને નવસારી જિલ્લામાં 5,000 થી વધુ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારે વહેલી સવારથી લઈને સાંજ સુધી ગણપતિ બાપા ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ભક્તોએ સવાર અને સાંજે અલગ અલગ સમયે મુરત પ્રમાણે ગણેશ સ્થાપન કર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us