Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: પોલીસ અધિક્ષકશ્રીની કચેરીથી ધંધોડા નવી વસાહત બસ સ્ટેન્ડ સુધી ૨૪ ઓગસ્ટના રોજ ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

Chhota Udaipur, Chhota Udepur | Aug 23, 2025
નેશનલ હાઇવે રોડ નં-૫૬ પર પોલીસ અધિક્ષકશ્રીની કચેરીથી ધંધોડા નવી વસાહત બસ સ્ટેન્ડ સુધી ૨૪ ઓગસ્ટના રોજ સવારે ૭ થી ૯:૩૦ વાગ્યા સુધી ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.આ જાહેરનામું તા.૨૪/૦૮/૨૦૨૫ ના રોજ સવારે કલાક-૦૭.૦૦ થી કલાક-૦૯.૩૦ સુધી અમલમાં રહેશે. જાહેરનામું ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us