Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ઝાંસીની રાણીના સર્કલ પાસે ભાજપ દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના પૂતળાનું કરાયું દહન

Junagadh City, Junagadh | Aug 30, 2025
બિહારમાં કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી મામલે જૂનાગઢમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us