Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર વેલમાં આવી જતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

Gandhinagar, Gandhinagar | Sep 10, 2025
કોંગ્રેસના બનાસકાંઠાના ધારાસભ્યો અમૃતજી ઠાકોર આજે વેલમાં આવી ગયા હતા જેને લઈને પ્રવક્તા મંત્રીની ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે સરકાર સતત લોકોની મદદ હવામાન વિભાગ આગાહી આપી હતી ત્યારથી આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સતત SEOC ખાતે નજર રાખી રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us