Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: દરિયાપુરમાં શાળા નંબર 8 જર્જરીત હોવા મુદ્દે કોર્પોરેટર નિરવ બક્ષીનું નિવેદન#

Ghatlodiya, Ahmedabad | Aug 22, 2025
આજે શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ દરિયાપુરની જર્જરીત શાળા મુદ્દે કોર્પોરેટર નિરવ બક્ષીએ નિવેદન આપતા કહ્યુ હતુ કે સ્કુલનું રીનોવેશન 2.5 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે સારી બાબત છે.પરંતુ આ કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે.રીનોવેશન ચાલુ હોવા છતાં અહી જ વિદ્યાર્થિનીઓને ભણાવવામાં આવી રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us