Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: ગૌ માતાના મોત મામલે સામાજિક કાર્યકરો દ્વારા રાધનપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

Radhanpur, Patan | Aug 25, 2025
રાધનપુરમાં ગૌમાતાના કરંટ મોત બાદ તંત્ર વિરુદ્ધ લોકોનો ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટનાને પગલે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.લોકોનો આક્ષેપ છે કે જી.ઈ.બી.ની બેદરકારીના કારણે ઠેરઠેર ખુલ્લા વાયર લટકતા જોવા મળે છે. જેના કારણે મોટી જાનહાની થઈ શકે છે.જે મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us