Download Now Banner

This browser does not support the video element.

દાંતા: અંબાજીમાં જીણ માતાની શોભાયાત્રા કાઢવામાં આવી અંબાજી મંદિરે ધજા ચઢાવવામાં આવી તેમજ ભોજન પ્રસાદી નું આયોજન કરાવામા આવ્યું

Danta, Banas Kantha | Sep 12, 2025
અંબાજીમાં જીણ માતાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને અંબાજી મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી,ભક્તો લાલ વસ્ત્રો પહેરીને ઉત્સાહ ભેર શોભાયાત્રામાં જોડાયા હતા.રાત્રે ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભક્તો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us