Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: આલ્ફાવન મોલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી

Ghatlodiya, Ahmedabad | Sep 11, 2025
આજે ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ વસ્ત્રાપુરમાં આલ્ફાવન મોલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી.જોમાં ફાયર વિભાગ દ્વારા લોકોને આગમા શુ કરવુ અને શુ ન કરવુ તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us