Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ઝાલોદ તાલુકાના નાનસલાઈ મુકામે અજાણ્યા ચોર અંદાજીત 70 ગ્રામ સોનાની રકમ સહિત 70,000 રૂપિયાની ચોરી કરી ફરાર

Jhalod, Dahod | Sep 13, 2025
આજે તારીખ 13/09/2025 શનિવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના નાનસલાઈ મુકામે રહેતા પ્રજેશકુમાર અશ્વિનભાઈ પટેલ જે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓના પત્ની સાથે રણીયાર મુકામે સાસરીમા અંગત કામે ગયેલ હતા તેઓ પોતાના ઘરે નાનસલાઈ પાછા આવેલ હતા. ઘરે આવતા તેઓ ચોંકી ઉઠયા હતા તેઓના મકાનનું તાળું તૂટેલ હતું જેથી તેઓ પોતાના ઘરની અંદર જતા તેઓને ઘરનો બધો સર-સામાન વેરવિખેર હાલતમાં જોવા મળેલ હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us