Download Now Banner

This browser does not support the video element.

કતારગામ: શહેરમાં અઠવાલાયસ ખાતે આપ પાર્ટી દ્વારા વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરામુક્ત કરવાના લઈને આવેદનપત્ર પાઠવ્યું

Katargam, Surat | Aug 26, 2025
આમ આદમી પાર્ટી ગુજરાતના આપના ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડ વા માટેની ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપીને આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનો ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતા થોડું વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે જરૂરિયાત કરતાં વધારે કપાસનો ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરા મુખ કરવાના લઈને આ માર્ગની પાટી દ્વારા સુરત જિલ્લા કલેકટરને આવે.
Read More News
T & CPrivacy PolicyContact Us