Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલા થી રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે અતિ બિસ્માર હાલત માં વાહન ચાલકો પરેશાન જલ્દી થી હાઈવે રિપેરિંગ ની માંગ

Chotila, Surendranagar | Sep 9, 2025
ચોટીલા થી રાજકોટ તરફ જતો નેશનલ હાઇવે નંબર 47 ઉપર ચોટીલા થી બામણબોર બાઉન્ડ્રી સુધીનો રસ્તો અતિબીશમાં રાહતમાં જોવા મળે છે આ નેશનલ હાઈવે નું છેલ્લા ત્રણ વર્ષથી સિક્સ લાઈનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ચોટીલા થી રાજકોટ સુધીનો સિક્સ લાઈન હાઈવે ની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ ખોલો કરવામાં આવ્યો હતો. પરંતુ છ માસમાં જ આ રસ્તો અતિ બિસ્માતમાં જોવા મળી રહ્યો છે ત્યારે જામવાડી પાસેનો બ્રિજ પણ એક તરફથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us