Download Now Banner

This browser does not support the video element.

થાનગઢ: આશીર્વાદ હોસ્પિટલના સંચાલક સહિત ત્રણ વિરુધ ગુન્હો નોંધાયો.

Thangadh, Surendranagar | Sep 12, 2025
થાનગઢના આશીર્વાદ હોસ્પિટલ દ્વારા ગર્ભપાત કરવા અંગેના પુરાવા મળતા થાનગઢ હેલ્થ ઓફિસર દ્વારા આશીર્વાદ હોસ્પિટલના સંચાલક રાજેશ ગીગાભાઇ ગોઝિયા, દિનેશ પુરુષોત્તમભાઈ ધરસાંડિયા ઉર્ફે ડોકટર પટેલ તથા નીતાબેન ઝીંઝુવાડિયા વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us