Download Now Banner

This browser does not support the video element.

ઝઘડિયા: ઉમલ્લાથી અંબાજી પગપાળા સઘ રથ સાથે રવાના થતા ગ્રામજનો એ વિદાઈ આપી.

Jhagadia, Bharuch | Aug 22, 2025
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા થી દર વર્ષેની જેમ ચાલુ સાલે અંબાજી પગ પાણા જવા રવાના ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે , ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે . બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us