Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: ઉપરવાસમાં વરસાદને કારણે સંત સરોવરના ૪ ગેટ ખોલવામાં આવ્યા

Gandhinagar, Gandhinagar | Sep 6, 2025
સંત સરોવરના ચાર દરવાજા ખોલવામાં આવ્યા ધરોઈ ડેમમાંથી 6,000 થી વધુ પાણી છોડાતા સંત સરોવરમાં પાણીની આવક થઈ સંત સરોવરમાં 7075 ક્યુસેક પાણીની આવક ,સંત સરોવરમાંથી 13357 ક્યુસેક પાણીની જાવક,નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us