Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: દયાળભાઉ ના ખાંચા ની શ્રીજી ની આગમન યાત્રા જોઈ તમે મંત્રમુગ્ધ થઈ જશો

Vadodara East, Vadodara | Aug 23, 2025
ગણેશ ચતુર્થી ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે શહેરના તમામ ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણેશ જી ની પ્રતિમા ની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. ગત રોજ દયાળભાઉ ના ખાંચા ખાતે બિરાજમાન થનાર શ્રી ગણેશ મિત્ર મંડળ ધ્વારા શ્રીજી ની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.આ યાત્રા દરમિયાન ડીજે ના તાલે ભક્તો ઝૂમી ઊઠ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us