Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: અંબેટકર ચોકમાં નાંદોદના ધારાસભ્યની ઉપસ્થિતિમા રામદેવપીરની મહા આરતી કરી સાડા ત્રણ દીવાના ઉપવાસની પૂણૉહુતિ કરાઈ

Tilakwada, Narmada | Sep 6, 2025
તિલકવાડા નગરના આંબેડકર ચોક વિસ્તારમાં રામદેવપીર બાબાનું મંદિર આવેલું છે આ મંદિરની વર્ષ 2010 માં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે થી જ આ મંદિર ઉપર ભક્તોની ભારે આસ્થા અને શ્રધ્ધા રહેલી છે દર વર્ષે અષાઢી નેમ ના દિવસે રામદેવપીર ના નેજા ચઢાવીને ભક્તો સાડા ત્રણ દિવસના ઉપવાસ રાખેછે અને બારસના દિવસે મહા આરતી કર્યા બાદ ઉપવાસની પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે
Read More News
T & CPrivacy PolicyContact Us