Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: આદિપુરમાં તોલાણી કોલેજના પ્રિન્સિપાલને વિધાર્થીએ માર્યો તમાચો, જાણો સમગ્ર હકીકત શું છે

Gandhidham, Kutch | Aug 26, 2025
ગતરોજ આદિપુરમાં આવેલી તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના પ્રિન્સિપાલ પર એક વિધાર્થીએ હુમલો કરતાં કોલેજ કેમ્પસમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. વાતચીત દરમિયાન વિધાર્થીએ અચાનક પ્રિન્સિપાલને તમાચો મારતાં આ ઘટના બની હતી, જેનો CCTV ફૂટેજ પણ વાયરલ થયો છે. આ ઘટનાના વિરોધમાં આજરોજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા અને બાદમાં 500થી વધુ વિધાર્થીઓ આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us