Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરમાં માજી સૈનિક ફાઉન્ડેશનના નેજા હેઠળ જિલ્લા સેવાસદન કચેરી ખાતે માજી સૈનિકોએ પોતાની માંગો સંદર્ભે આવેદનપત્ર આપ્યું

Godhra, Panch Mahals | Sep 4, 2025
ગુજરાતના માજી સૈનિકો છેલ્લા 23 દિવસથી ગાંધીનગરમાં શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે, છતાં સરકાર તરફથી પ્રતિસાદ નથી. 19 ઓગસ્ટની મહારેલી પોલીસ દ્વારા અટકાવાઈ અને માજી સૈનિકો સહિત નેતાઓની ધરપકડ થઈ હતી. આજે, 4 સપ્ટેમ્બરે, માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સરકારના મૌન વલણ સામે વાંધો નોંધાયો અને તાત્કાલિક નિર્ણયની માંગ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us