Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: આદિ કર્મયોગી અભિયાન અંગે આદિજાતિ મંત્રીએ સચિવાલય સ્વર્ણિમ સંકુલ-1 ખાતેથી માહિતી આપી, રાજ્યના 15 જિલ્લા,94 તાલુકાઓમાં થશે

Gandhinagar, Gandhinagar | Sep 2, 2025
સચિવાલય ખાતેથી આદિજાતિ મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામડાઓમાં આ કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ ચેન્જ લીડરો આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવામાં આવશે તેમ, મંત્રી ડિંડોરે ઉમેર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us