Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: વૌવા શાળાએ જતી એસટી બસ બંધ કરી દેવાતા બાળકોને શાળાએ ચાલીને આવવાની નોબત

Santalpur, Patan | Sep 4, 2025
સાંતલપુર તાલુકાના વૌવા શાળાએ આવતી ગ્રામ્ય વિસ્તારની બસ માં આસપ્સ વિસ્તારના બાળકો વૌવા શાળાએ જવા આવવા માટે એક માત્ર બસનો સહારો હતો ત્યારે આ બસ અંબાજી મેળામાં ફાળવી દેવામાં આવતા આસપાસ ગ્રામ્ય વિસ્તારના બાળકોને શાળાએ અભ્યાસ માટે પગે ચાલીને આવવા નોબત આવી હતી અને બાળકોને બસ બંધ થતાં હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us