Download Now Banner

This browser does not support the video element.

નવસારી: આવતીકાલે ગણેશ વિસર્જન ને લઈને જિલ્લાના એસપીએ પૂર્ણા નદીથી તમામ ગણેશભક્તોને અપીલ કરી

Navsari, Navsari | Sep 5, 2025
આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થાય તેના માટે નવસારી જિલ્લાના sp રાહુલ પટેલ તમામ ગણેશ ભક્તોને અપીલ કરી કે વહેલામાં વહેલી રીતે વિસર્જન પૂર્ણ થાય. તે માટે અપીલ કરી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થાય તે બાબતે ગણેશ ભક્તોને જાણ કરી.
Read More News
T & CPrivacy PolicyContact Us