Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: વેજલપુર વિસ્તારમાં જૈન મંદિરમાં લાખોની ચોરી

Ahmadabad City, Ahmedabad | Aug 25, 2025
અમદાવાદમાં ચોરી અને લૂંટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ચોરીની ઘટનાને વધતા પોલીસની પેટ્રોલીંગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે હાલમાં જૈન સમાજના પર્વ ચાલી રહ્યું છે. આ પરવ દરમિયાન શહેરના બેચર પર વિસ્તારમાં જૈન મંદિરમાંથી શાંતિનાથ ભગવાનની ચાંદીની મૂર્તિ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ કરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us