Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: શહેરના અખબાર નગર અંડરપાસમાં પાણી ભરાતા અંડર પાસ બંધ કરાયો

Ghatlodiya, Ahmedabad | Aug 16, 2025
આજે શનિવારે બપોરે 12 વાગ્યે અખબાર નગર અંડર પાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો હતો.ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાયા છે.ત્યારે લોકોની સલામતી માટે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us