Download Now Banner

This browser does not support the video element.

દસ્ક્રોઈ: અમદાવાદના આંગણે PM મોદી, હર્ષ સંઘવીએ પગપાળા કર્યું રોડ શો રૂટનું નિરીક્ષણ

Daskroi, Ahmedabad | Aug 25, 2025
અમદાવાદના આંગણે PM મોદી, હર્ષ સંઘવીએ પગપાળા કર્યું રોડ શો રૂટનું નિરીક્ષણ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓના ભાગરૂપે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારના 4 વાગે શહેરમાં આયોજિત રોડ શોના રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન, તેમણે રોડ શોના માર્ગ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય આયોજનોની વિગતોની સમીક્ષા કરી, જેથી કાર્યક્રમ નિર્વિઘ્ન.
Read More News
T & CPrivacy PolicyContact Us