Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: અમદાવાદમાં આત્મહત્યા કેસમાં પોલીસ દ્વારા કામગીરી, ભરત રાઠોડ DCP ઝોન ૨ એ આપી માહિતી

Ahmadabad City, Ahmedabad | Sep 11, 2025
આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ ભરત રાઠોડ ડીસીપી ઝોન ૨ એ આત્મ હત્યા કેસમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે રિવરફ્રન્ટ પર સૌથી વધુ આત્મહત્યાની ઘટના ઘટતી હોય છે.જેમાં પોલીસની ટીમ દ્વારા યોગ્ય કામગીરી કરાઈ છે.છેલ્લા ૬ મહિનામાં આત્મહત્યા કરવા જતા ૧૫ જેટલા લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us