Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સેક્ટર 24 આંગણવાડીની ઓચિંતાની મુલાકાત લેતા મંત્રી ભાનુબેન બાબરીયા

Gandhinagar, Gandhinagar | May 29, 2025
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સેક્ટર-24ની આંગણવાડી કેન્દ્ર-2ની આકસ્મિક મુલાકાત લીધી હતી.આંગણવાડીની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને બાળકો સાથે સંવાદ કર્યો હતો.આંગણવાડીના બાળકોએ બાલગીત અભિનય રજૂ કર્યો. મંત્રીએ બાળકોના પૂર્વ-પ્રાથમિક શિક્ષણના સ્તરની માહિતી મેળવી. તેમણે પોષણવાટીકાની મુલાકાત લીધી અને બાળકો સાથે તેના વિશે ચર્ચા કરી. આંગણવાડી કાર્યકરે જણાવ્યું કે પોષણવાટીકામાં ઉગાડવામાં આવતા શાકભાજીનો ઉપયોગ ભોજનમાં થાય છે
Read More News
T & CPrivacy PolicyContact Us