Download Now Banner

This browser does not support the video element.

નવસારી: સિસોદ્રાના પૌરાણિક ગણેશ વડે ભક્તિનો ઉમંગ, ગણેશોત્સવે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Navsari, Navsari | Aug 27, 2025
નવસારી શહેરથી હાઇવે તરફ જતા સિસોદ્રા ગામમાં આવેલા પૌરાણિક અને ચમત્કાર કરી મુગલ શાસકને હિન્દુ સંસ્કૃતિની ઝાંખી કરનાર વડમાં વસેલા શ્રી ગણેશ હજી પણ હાજરાહજૂર સ્વરૂપે બિરાજમાન હોવાનું મનાય છે. અહીં દૂર દૂરથી આવતા ભક્તો પોતાની બાધા માની તે પૂર્ણ થતાં બાપાના અચૂક દર્શન કરે છે, ગણેશ ઉત્સવમાં ગણેશ વડમાં ભક્તોની સંખ્યામાં વધારો નોંધાય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશ વર્ષના દર્શન કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us