Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: ભારતીય સેનાની મદદ માટે ઈમરજન્સીને ધ્યાને લઈ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપે સ્વૈચ્છિક 24 યુનિટ રક્તદાન કર્યુ

Dhrangadhra, Surendranagar | May 10, 2025
ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.ત્યારે હાલની પરિસ્થિતિને જોતા તકેદારીના ભાગરૂપે હોસ્પિટલોમાં ઈમરજન્સીને ધ્યાને લઈ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના માધ્યમથી શ્રદ્ધા બ્લડ બેન્ક ખાતે સ્વૈચ્છિક રબદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 24 યુનિટ બોટલ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us