જૂનાગઢના ભવનાથમાં પ્રેરણાધામ ખાતે આજથી કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમને લઈ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન આપ્યું છે.સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ૧૦ દિવસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ નો પ્રારંભ થયો છે.ભવનાથ તળેટીમાં પ્રેરણાધામ ખાતે રાજ્યના તમામ જીલ્લા અને શહેર પ્રમુખની પ્રશિક્ષણ શિબિર શરૂ થઈ છે.