Download Now Banner

This browser does not support the video element.

નસવાડી: ડાભેણ ગામે કાચા ઝુંપડામાં આંગણવાડી કેમ ચાલે છે? આ છે વિકાસ? જુઓ

Nasvadi, Chhota Udepur | Sep 13, 2025
નસવાડી તાલુકાના ડાભેણ ગામે પણ આંગણવાડી જર્જરિત બનતા બાળકોને કાચા ઝુંપડામાં બેસાડી અભ્યાસ કરવવામાં આવે છે. આંગણવાડીમાં 38 જેટલા બાળકો અભ્યાસ કરવા આવે છે. અને અભ્યાસમાં બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકોને બેસવામાં પંખાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અને કાચા ઝૂંપડામાં આંગણવાડી ચાલતી હોય ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે. ત્યારે વહેલી તકે આંગણવાડી મંજૂર થાય તેવી માંગ ઉઠી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us