Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભાવનગરની શાળાના 15 ઓગસ્ટના કાર્યક્રમમાં બુરખાને આતંકવાદ સાથે જોડતી કૃતિ સામે ભરુચના મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપ્યો

Bharuch, Bharuch | Aug 22, 2025
ભાવનગરની એક શાળામાં 15 મી ઓગસ્ટના રોજ વિધાર્થીઓએ રજૂ કરેલા ઓપરેશન સિંદૂરની કૃતિમાં બે વિધાર્થીઓને આંતકવાદીનું પાત્ર ભજવવા માટે બુરખો પહેરાવવાના મુદ્દે સમગ્ર મુસ્લિમ સમાજમાં આક્રોશ ફેલાયો છે.આ મામલે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ શાળા અને શિક્ષકો સામે ગુનો દાખલ કરવાની માગ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us