Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: શહેરમાં આગામી 13 સપ્ટેમ્બરે નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

Gandhinagar, Gandhinagar | Aug 30, 2025
ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 13 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આ "લોક અદાલત" યોજાશે. જેનો ઉદ્દેશ બંને પક્ષો વચ્ચે સમાધાનથી કેસનો સુખદ નિકાલ લાવવાનો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us