Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: હોસ્પિટલ ચોક ખાતે બાબા આંબેડકર પ્રતિમાં નજીક એક યુવકે કર્યો આપઘાતનોપ્રયાસ

Rajkot East, Rajkot | Oct 8, 2025
વેપારી દંપતી સહિતના હેરાન આપતાં હોવાના આક્ષેપ સાથે યુવાને ડો.બાબા સાહેબની પ્રતિમા પાસે ફિનાઈલ પીધું હતું. ખોડીયારપરામાં રહેતો ઈલ્યાસ ધુંધાને ધાર્મિક સંગઠનોને બોલાવી પરેશાન કરી મુકવાની અને ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી અપાઈ હતી તેવો આક્ષેપ છે. ઓકે આપઘાત નો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us