Download Now Banner

This browser does not support the video element.

મુળી: દુધઈ ગામના ખેડૂત દ્વારા ખાતરની અછતને લઈ પોતાની પ્રતિક્રિયા પાઠવી

Muli, Surendranagar | Aug 26, 2025
muli પંથકમાં ખાતરની અછત હોવાથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે જેને લઇ દુધઈ ગામના ખેડૂત ગણપતભાઇ પટેલ દ્વારા ખાતરની અછત અને ખાતરનું બરોબર વેચાણ મામલે પોતાની પ્રતિક્રિયા પાઠવી સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us