Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં જનવિશ્વાસ બિલ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની પ્રતિક્રિયા

Gandhinagar, Gandhinagar | Sep 10, 2025
ગુજરાત વિધાનસભામાં જનવિશ્વાસ બિલ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની પ્રતિક્રિયા આપી જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો છે આ કાયદાનો મેં ભરપૂર વિરોધ કર્યો અને ગુજરાત વિધાનસભામાં આવા કાયદા ના બનવા જોઈએ ભાજપની બહુમતી હોવાને કારણે મન ફાવે એવા કાયદા બનાવે છે ગુજરાતની કોઈપણ સહકારી વિભાગની અંદર ખોટા પુરાવાના આધારે ડિરેક્ટર બની જાય તો તેને માત્ર હવે5000 દંડ જ થશે્જેનો મેં વિરોધ કર્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us