Install App
rajeshoza
This browser does not support the video element.
સાંતલપુર: વારાહી જીઈબી કચેરીએ લાઈટની સમસ્યા ને લઈને ગ્રામજનોની રાવ
Santalpur, Patan | Sep 6, 2025
સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામના ગ્રામજનો ગામમાં વારંવાર લાઈટની સમસ્યાને લઈને વારાહી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ગ્રામજનોએ લાઈટની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.ગ્રામજનોએ લાઈટ સમસ્યાને કારણે હેરાનગતિ થતી હોવાની રાવ કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!