Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: શહેરમાં ગણેશોત્સવમાં હિંદુ-મુસ્લિમની એકતા જોવા મળી, 2 વર્ષથી બાલ મિત્ર મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરાઈ

Dhrangadhra, Surendranagar | Sep 2, 2025
ધ્રાંગધ્રા શહેરમાં કારદાર ગુલ્ફી ના ખાંચા પાસે હિંદુ મુસ્લિમ વેપારી મિત્રો દ્વારા બાલ મિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે. જેમાં આજે ગણપતિ બાપા ની મહા આરતી માં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા, શહેર સંગઠન પ્રમુખ નિશાંત ભાઈ પ્રજાપતિ, મહામંત્રી સંજયભાઈ ગોવાણી, સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી, મેળા કમિટીના ચેરમેન પ્રહલાદભાઈ પઢીયાર, સહીત ઉપસ્થિત રહ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us