Download Now Banner

This browser does not support the video element.

તાલોદ: તલોદ-પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય માર્ગોનું ૨૪.૪૯ કરોડના ખર્ચે રિસરફેસીગ કરાશે#jansamasya

Talod, Sabar Kantha | Sep 13, 2025
સાબરકાંઠા જિલ્લાના ૩૩ પ્રાંતિજ વિધાનસભા વિસ્તારના તલોદ-પ્રાંતિજ તાલુકાના અંદાજે ૨૨ જેટલા ગ્રામ્ય વિસ્તારના ખખડધજ બનેલ માર્ગોનું ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૭ વર્ષ રિસરફેસીંગ (૨૦૨૫-૨૬) યોજના હેઠળ રૂ. ૨૪ કરોડ ૪૯ લાખના ખર્ચે રિસરફેસીગ કરવા માટે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે કરેલી રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આ માર્ગોના કામને મંજૂરી અને ગ્રાન્ટની ફ
Read More News
T & CPrivacy PolicyContact Us