Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: જામજોધપુર મોબાઈલ ચાર્જીંગમાં મૂકવા જતી વેળાએ વીજ આંચકો લાગતા શ્રમિકનું મોત

Jamjodhpur, Jamnagar | Sep 5, 2025
જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં આવેલી સાવજ ડેરીમાં કામ માટે આવેલા મૂળ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના ભામઈ ગામના વતની ગુલશનભાઈ ઉપેન્દ્રભાઈ કઠેરીયા નામના શ્રમિક સાવજ ડેરીમાં મૂકવામાં આવેલા જનરેટર પાસે હતા આ વેળાએ તેઓએ મોબાઈલ ચાર્જ કરવા માટે પ્રેયત્ન કરતા તેઓને જનરેટરમાંથી જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. ફેંકાઈ ગયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us