Download Now Banner

This browser does not support the video element.

વેરાવળ સમસ્ત ખારવાસમાજની શોભાયાત્રાનો કામનાથ મંદીરે દશઁન થી થયો પ્રારંભ શહેરના મુખ્યમાગઁ પરથી જાલેશ્વર પહોચશે

Veraval City, Gir Somnath | Sep 3, 2025
વેરાવળ સમસ્ત ખારવાસમાજ દ્રારા વર્ષો જૂની પરંપરા મુજબ ભાદરવા સુદ 11 ના દિવસે રામદેવપીર મહારાજની ધ્વજારોહણ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે છે આજરોજ 12:30 કલાકે ખારવાવાડમા આવેલ કામનાથ મહાદેવ મંદીરે દશઁન કરી ખારવાસમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા. અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા સહીત આગેવાનોની શોભાયાત્રાનો પ્રારંભ થયો જે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઇ જાલેશ્વર મંદીરે પહોંચશે.
Read More News
T & CPrivacy PolicyContact Us