અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ દીકરાની દ્વારા હત્યા કરવામાં આવે છે તેને લઇ ગુજરાત પર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલી છે ત્યારે બાંટવા ખાતે આજરોજ સમસ્ત હિન્દુ સમાજ બાંટવા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ, આરએસએસ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જે શાંત રેલી સ્વરૂપે એક આવેદન પત્ર આપવામાં આવ્યું