Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: વિવિધ સંગઠનો દ્વારા અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિધર્મી દ્વારા હત્યા કરવામાં આવીતે બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં

Manavadar, Junagadh | Aug 26, 2025
અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ દીકરાની દ્વારા હત્યા કરવામાં આવે છે તેને લઇ ગુજરાત પર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલી છે ત્યારે બાંટવા ખાતે આજરોજ સમસ્ત હિન્દુ સમાજ બાંટવા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ, આરએસએસ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જે શાંત રેલી સ્વરૂપે એક આવેદન પત્ર આપવામાં આવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us