Download Now Banner

This browser does not support the video element.

સાણંદ: સાણંદથી અંબાજી પદયાત્રા સંઘના રજત જયંતી વર્ષની ઉજવણી:25 વર્ષથી શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા નીકળે છે

Sanand, Ahmedabad | Aug 24, 2025
સાણંદથી અંબાજી પદયાત્રા સંઘના રજત જયંતી વર્ષની ઉજવણી:25 વર્ષથી શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા નીકળે છે પગપાળા સાણંદથી અંબાજી સુધીની પવિત્ર પદયાત્રા સંઘે આ વર્ષે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પદયાત્રા સંઘ દર વર્ષે શ્રદ્ધાળુઓને જોડે છે. સાણંદથી શરૂ થતી આ યાત્રામાં ભક્તિગીતો, ઢોલ-નગારા અને શંખનાદ સાથે પદયાત્રીઓ 'જય જય અંબે'નો નાદ કરે છે.યાત્રા દરમિયાન માર્ગ પ
Read More News
T & CPrivacy PolicyContact Us