Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: દસ્ક્રોઈના ખોડીયાર ગામમાં મૃતઢોરની ખાલ ઉતારવા ગયેલા અડાલજ ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો

Gandhinagar, Gandhinagar | Aug 26, 2025
ગાંધીનગરના અડાલજ ગામના 58 વર્ષીય વૃદ્ધ દસક્રોઈના ખોડિયાર ગામે મૃત પામેલા ઢોરની ખાલ ઉતારી નિકાલની કામગીરી કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચાર અજાણ્યા યુવકોએ છરી અને લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us