Download Now Banner

This browser does not support the video element.

શનિવારે શહેરમાં ગણેશ વિસર્જનને લઈ 80 પ્રતિમાઓનું વિસર્જન કરાશે,ભાગલ રાજમાર્ગ પર પોલીસનું રિહર્સલ

Majura, Surat | Sep 5, 2025
શનિવારે શહેરમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરાશે.સવારે આઠ વાગ્યાથી શહેરના ત્રણ કુદરતી ઓવારા અને 21 કુત્રિમ તળાવો પર વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં શહેર પોલીસના પ્રયત્ન છે.જેને લઇ શહેર પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ભાગલ રાજમાર્ગ પર સુરક્ષા વ્યવસ્થા અંગે ફુટ અને ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.રેપિડ એકશન ફોર્સ,પેરા મિલિટ્રી ફોર્સ,એસઆરપી સહિત ચૌદ હજાર પોલીસ,હોમગાર્ડ,trb તૈનાત રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us